ગુજરાત રાજ્યમાં મુશળધાર વરસાદને પગલે મુંબઈ અમદાવાદ રેલ વ્યવહાર થયો પ્રભાવિત ગુજરાત રાજ્યમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક જરૂરી સેવાઓ પર તેની માઠી અસર પડી રહી છે,મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી અંદાજે 40 ટ્રેન રદ કરવામાં આવી છે. By Connect Gujarat Desk 28 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ગુજરાતમાં વધુ એક પરીક્ષા રદ..! વિદ્યુત સહાયકની લેવાયેલ પરીક્ષા રદ, હવે ફરીથી લેવાશે By Connect Gujarat 19 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ શ્રીલંકન ક્રિકેટને ICCએ આપ્યો ઝટકો , આ કારણે બોર્ડનું સભ્યપદ રદ કરાયું .! By Connect Gujarat 11 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ આ કારણ થી PM નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ થયો રદ્દ, 17 તારીખે આવવાના હતા ગુજરાત પ્રવાસે By Connect Gujarat 11 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન 'સેલ્ફી'ની ફ્લોપને બાદ અક્ષય કુમારને ફરી એક ઝટકો, ધ એન્ટરટેનર્સનો કોન્સર્ટ કેન્સલ અક્ષય કુમાર હિન્દી સિનેમાનો અનુભવી સ્ટાર છે તેણે એકથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2022માં અક્ષય કુમારે ઘણી ફિલ્મો કરી પરંતુ બધી જ ફ્લોપ રહી. By Connect Gujarat 27 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા અમેરિકામાં બરફના તોફાનનો કહેર,૧૪૦૦ ફ્લાઇટ રદ્દ અમેરિકન એરલાઇન્સ બુધવારે ટેક્સાસથી પશ્ચિમ વર્જિનિયા સુધીના રાજ્યોમાં બરફના તોફાનને કારણે 1,400 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. By Connect Gujarat 02 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર:આયુર્વેદ યુનિવર્સિટીના નિર્ણયથી રાજયમાં હડ્કંપ, રાજ્યની 23 આયુર્વેદ કોલેજમાંથી 10 કોલેજના જોડાણ કરાયા રદ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના નિર્ણયથી રાજયમાં હડ્કંપ મચી ગયો છે.આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યની 23 આયુર્વેદ કોલેજમાંથી 10 કોલેજના જોડાણ રદ કરી દીધા છે By Connect Gujarat 14 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IND vs NZ 1st T20 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ રદ, વરસાદને કારણે ટોસ થઈ શક્યો નહીં.! વેલિંગ્ટનમાં ભારે વરસાદને કારણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20 રદ્દ કરવામાં આવી છે. વરસાદને કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો, By Connect Gujarat 18 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત AAP સુપ્રીમો કેજરીવાલનો ઉમિયાધામ મંદિરનો કાર્યક્રમ રદ્દ, જાણો શું છે વિવાદ..! અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઊંઝામાં સભા સંબોધી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઊંઝામાં સભા સંબોધી હતી. By Connect Gujarat 17 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn