ભરૂચ : સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા દિવસની ઉજવણી કરાય...
સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેરની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેરની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આજે તા. 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વામી વિવેકાનંદ એવા મહાન વ્યક્તિ હતા,
ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે બ્રહ્માકુમારીની બહેનો દ્વારા કેક કાપી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી.
ભાવનગરમાં તારીખ 25મી ડિસેમ્બરની રાત્રિએ ભગવાન ઇસુ ખ્રિસ્તના જન્મના વધામણાં લેવામાં આવ્યા હતા.
ખ્રિસ્તી સમુદાયનો તહેવાર નાતાલને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ડિસેમ્બર એ વર્ષનો એવો મહિનો છે
સરદાર પટેલની નામના રોશન કરવા 2025 સુધીમાં સરદાર પટેલના 8 ફૂટનું સ્ટેચ્યુ ભારત દેશના 5 હજાર ગામડાઓમાં સ્થાપિત કરવાનો ધ્યેય નક્કી કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ ફિશરિઝ કોલેજ ખાતે "વ્હેલ શાર્ક દિવસ-2023"ની ઉજવણી કરવામાં આવી હતી.