ભરૂચ: ચેનલ નર્મદાના રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગ રૂપે મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો
ભરૂચની ચેનલ નર્મદાનાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચની ચેનલ નર્મદાનાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો હતો
ભારતીય જનતા પાર્ટી (BJP) આજે એટલે કે 6 એપ્રિલે તેનો સ્થાપના દિવસ ઉજવી રહી છે.
હનુમાન જયંતિની આજે ઠેર ઠેર શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આવો જાણીએ હનુમાન જયંતિની કેમ કરવામાં આવે છે
હિંદુ કેલેન્ડર મુજબ, રંગ પંચમીનો તહેવાર દર વર્ષે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની પાંચમી તારીખે ઉજવવામાં આવે છે.
ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપના તમામ ધારાસભ્યો જોડાયા હતા
હોલિકા દહનનું આયોજન દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂનમનના દિવસે કરવામાં આવે છે. તેમજ આ તહેવારથી હોળીનો તહેવાર શરૂ થાય છે.
તહેવારોને ધ્યાનમાં અંકલેશ્વરના શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેવઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 7 અને 8 માર્ચના રોજ હોળી અને ફુલડોલ ઉત્સવની ઉજવણી થનાર છે