ભરૂચ : વાલિયામાં યુથ પાવર અને આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની કરાઈ ઉજવણી
ભરૂચ જિલ્લાન વાલિયા ખાતે યુથ પાવર અને આદિવાસી સમાજ દ્વારા આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાન વાલિયા ખાતે યુથ પાવર અને આદિવાસી સમાજ દ્વારા આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સુરત ડુમસના એક જાણીતા વિકેન્ડ એડ્રેસ હોટલના રૂમ નંબર 443માં દારૂની પાર્ટીની મહેફિલ જામી હતી.જોકે એક સસરા પોતાની વહુની દારૂની પાર્ટીથી એટલા કંટાળી ગયા હતા
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આદિવાસી સમાજ દ્વારા દિવાસા પર્વ નિમિત્તે “ટપ્પા દાવ”ની રમત રમી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.
ભરૂચની કલરવ સ્કૂલ અને ત્રાલસા ગામની અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે મનોદિવ્યાંગ બાળકો સાથે ભરૂચ જિલ્લા ખોડલધામ પરિવાર દ્વારા ચેરમેન નરેશ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
7 જુલાઈ... ક્રિકેટ ઇતિહાસનો તે સુવર્ણ દિવસ, જ્યારે ભારતને એક રત્ન મળ્યો, જેણે સાબિત કર્યું કે- 'હીરો તે નથી જે સૌથી વધુ બોલે છે, હીરો તે છે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાંતિથી વિજય છીનવી લે છે.
અમદાવાદમાં અષાઢી બીજ નિમિત્તે 148મી રથયાત્રા યોજાઈ રહી છે.'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે,