રાજ્યભરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાય, ઠેર ઠેર યોજાયા વિવિધ કાર્યક્રમો...
આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે તા. 9 ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે
આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે તા. 9 ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે
દ્રૌપદી મુર્મુએ દેશના પહેલાં આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવાનો ઈતિહાસ રચ્યો છે. જેને લઈને ભરૂચ શહેરના પંચબત્તી વિસ્તારથી અનુસુચિત જનજાતિના લોકોએ વિજય રેલીનું આયોજન કર્યું હતું.
અમરાઈવાડી પોલીસની ગીરફ્તમાં દેખાતા આ પિતા પુત્રના નામ રાજેશ રાજપૂત અને કિશન રાજપૂત છે.
ગુરુપૂર્ણિમાના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી, સનાતન ધર્મ પરિવારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી
આજે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર દિવસ છે. રાજ્યમાં અને અમદાવાદની જુમ્મા મસ્જિદ સહિત તમામ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી.
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે અષાઢી બીજના દિવસે ભગવાન રણછોડજીની 250મી રથયાત્રા નીકળી હતી.
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાખવામાં આવ્યો છે.