વલસાડ : દિવાસા પર્વ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા "ટપ્પા દાવ"ની અનોખી રમત રમી ઉજવણી કરાય...
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આદિવાસી સમાજ દ્વારા દિવાસા પર્વ નિમિત્તે “ટપ્પા દાવ”ની રમત રમી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આદિવાસી સમાજ દ્વારા દિવાસા પર્વ નિમિત્તે “ટપ્પા દાવ”ની રમત રમી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.
ભરૂચની કલરવ સ્કૂલ અને ત્રાલસા ગામની અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે મનોદિવ્યાંગ બાળકો સાથે ભરૂચ જિલ્લા ખોડલધામ પરિવાર દ્વારા ચેરમેન નરેશ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
7 જુલાઈ... ક્રિકેટ ઇતિહાસનો તે સુવર્ણ દિવસ, જ્યારે ભારતને એક રત્ન મળ્યો, જેણે સાબિત કર્યું કે- 'હીરો તે નથી જે સૌથી વધુ બોલે છે, હીરો તે છે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાંતિથી વિજય છીનવી લે છે.
અમદાવાદમાં અષાઢી બીજ નિમિત્તે 148મી રથયાત્રા યોજાઈ રહી છે.'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે,
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત 5 જૂનના રોજ ભરૂચ પાંજરાપોળ સંસ્થાન ખાતે તુલસી અને સિંદૂરના ઔષધીય છોડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પર્યાવરણ દિન નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને તબીબો જોડાયા હતા
અંકલેશ્વરના રેવા અરણ્ય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા