ભરૂચ : આહીર સમાજ દ્વારા નવરાત્રીની પરંપરાગત ઉજવણી, તવરા ગામે પાંચ દેવી મંદિરે જવારાની સ્થાપના
તવરા ગામ ખાતે પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરી આજથી શરૂ થતી નવરાત્રીના પૂજન અર્ચનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
તવરા ગામ ખાતે પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરી આજથી શરૂ થતી નવરાત્રીના પૂજન અર્ચનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચમાં અંધજન માટેના રાષ્ટ્રીય ધ્વજ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
ભારત દેશમાં દુધમાં સાકળની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે નુતન વર્ષ છે ત્યારે ભરૂચમાં વસતા પારસી સમુદાયે નુતન વર્ષની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી
15મી ઓગષ્ટની સુરત શહેરમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જે દિવસની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા
અમદાવાદમા ગુજરાત હાઇકોર્ટ અને પોલીસ હેડક્વાટર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા
જિલ્લાના સાવરકુંડલા, વડિયા, રાજુલા, જાફરાબાદ, બગસરા સહિતના તાલુકા મથકો પર સિંહના મુખોટા પહેરીને રેલી સ્વરૂપે વિદ્યાર્થીઓ નીકળ્યા હતા