અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા રામકુંડમાં પાણીની ટાંકીનું કરાશે નિર્માણ, રૂ.15 લાખનો કરાશે ખર્ચ !
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પૌરાણિક રામકુંડમાં રૂ.15 લાખના ખર્ચે નિર્માણ પામનાર પાણીની ટાંકીના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પૌરાણિક રામકુંડમાં રૂ.15 લાખના ખર્ચે નિર્માણ પામનાર પાણીની ટાંકીના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનારા આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપને લઈને ઉત્સાહ સતત વધી રહ્યો છે. ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયેલી ટીમો તેમની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપી રહી છે,
અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલાખાડી પાસેના તળાવમાંથી મગર પકડાયો છે. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં મગર કેદ થયો હતો
પ્રારંભિક તબક્કામાં, શાળા પ્રી-પ્રાઇમરી અને ધોરણ 5 સુધીની પ્રાથમિક કક્ષાઓ માટે પ્રવેશ આપી રહી છે, અને દર વર્ષે એક ધોરણ ઉમેરીને વિસ્તરણ કરવાની યોજના છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને આપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા,
વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન બ્રિજનું સ્ટ્રક્ચર એકાએક તૂટી પડતાં દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ શહેરના મહંમદપુરાથી ઢાલ સુધીના મહત્વના માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા હળવી બની છે.તંત્ર દ્વારા માર્ગ પર સ્પ્રિંગ પોસ્ટ મુકાતા વાહન વ્યવહાર સરળતાથી પસાર થઈ રહ્યો છે.
વલસાડ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી નવજાત બાળકી મળી આવવાના મામલામાં પોલીસે કાર્યવાહી કરીને 3 આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાની ધરપકડ કરી છે.