જૂનાગઢ : ભવનાથ મંદિરે હર હર મહાદેવના નાદ સાથે ધ્વજારોહણ કરાયું,વિધિવત મહાશિવરાત્રી મેળાનો શુભારંભ
જૂનાગઢના ભવનાથ મંદિરે હર હર મહાદેવના નાદ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, અને આજથી વિધિવત મહાશિવરાત્રી મેળાનો શુભારંભ થયો હતો.
જૂનાગઢના ભવનાથ મંદિરે હર હર મહાદેવના નાદ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, અને આજથી વિધિવત મહાશિવરાત્રી મેળાનો શુભારંભ થયો હતો.
એકાત્મ માનવતાવાદના પ્રણેતા અને ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
આ નવા નિયમો અનુસાર, હવે તમામ સરકારી કાર્યક્રમો, શાળાઓ અને મહત્વના આયોજનોમાં રાષ્ટ્રગાન 'જન ગણ મન' ની જેમ જ 'વંદે માતરમ્' વગાડવું અને ગાવું અનિવાર્ય રહેશે.
મંગળવારે બનેલી આ ઘટનામાં હુમલાખોરે પહેલા સ્કૂલ અને ત્યારબાદ અન્ય સ્થળે નિશાન બનાવ્યા હતા. પોલીસે વળતી કાર્યવાહીમાં શૂટરને પણ ઠાર માર્યો છે.
સવારની દોડધામ દરમિયાન તમારા બાળકો માટે લંચ તૈયાર કરવું એ એક મોટો પડકાર છે. શું સ્વસ્થ, સ્વાદિષ્ટ અને તમારા બાળકો ખુશીથી ખાશે? વેજીટેબલ કટલેટ એક એવો જ શ્રેષ્ઠ વિકલ્પ છે.
આ સાચું છે, પરંતુ જાણીજોઈને કે અજાણતાં કોઈ બીજાના સિગારેટ કે બીડીના ધુમાડાને શ્વાસમાં લેવાથી પણ તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આને 'નિષ્ક્રિય ધૂમ્રપાન' કહેવામાં આવે છે
નામિબિયા સામેની T20 વર્લ્ડ કપ મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ઓપનર અભિષેક શર્મા બીમાર પડી ગયા છે અને તેમને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.