ભરૂચ: નગર સેવા સદન દ્વારા વુમન ફોર ટ્રી અભિયાનનો પ્રારંભ, 200 વૃક્ષનું કરાયુ રોપાણ
વુમન ફોર ટ્રી અભિયાન અંતર્ગત ભરૂચ નગર પાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
વુમન ફોર ટ્રી અભિયાન અંતર્ગત ભરૂચ નગર પાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સમઢીયાળા ગામમાં લાઠીયા પરિવારના માતાજીના મઢમાં ચોરીની ઘટના બની હતી,જેમાં ચોર 11 કિલો ચાંદીની વસ્તુઓની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરના શકુંતલા ગુલાબચંદ શારદા અને પરિવાર દ્વારા જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા સહિત આસપાસના ગામોમાં પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા CSR અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે,
ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) એ ટેલિવિઝન પ્રસારણકર્તાઓને પ્રતિ કલાક 12 મિનિટની જાહેરાત મર્યાદાનું કડક પાલન કરવા સૂચના આપી છે.
વિદેશી ભંડોળના પ્રવાહ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા નાણાકીય નીતિમાં વધુ હળવાશની અપેક્ષાઓ પર વૈશ્વિક બજારોમાં તેજી વચ્ચે રોકાણકારો હકારાત્મક રહ્યા.
અજય દેવગણ ફરી એકવાર વિજય સાલગાંવકર તરીકે મોટા પડદા પર પાછો ફરી રહ્યો છે, અને આખરે 2 ઓક્ટોબરે શું થયું તે બધાને ખબર પડશે.
'અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ” નાટ્ય પ્રસ્તુતિમાં સરદાર મહાત્મા ગાંધીને કહે છે: હું પદ કે પ્રતિષ્ઠાનો ભૂખ્યો નથી, દેશસેવા એ મારો મહામંત્ર છે.