બનાસકાંઠા : થરાદના આજાવાડા ગામે કેનાલમાં ડૂબી જતાં 2 બાળકોના મોત, અણધારી આફતથી પરિવાર ભાંગી પડ્યો...
બનાસકાંઠાના આજાવાડા ગામમાંથી કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં પાણી પીવા જતા પગ લસપતા 2 બાળકો કેનાલમાં ગરકાવ થતા મોતને ભેટ્યા હતા.
બનાસકાંઠાના આજાવાડા ગામમાંથી કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં પાણી પીવા જતા પગ લસપતા 2 બાળકો કેનાલમાં ગરકાવ થતા મોતને ભેટ્યા હતા.
સુરતમાં ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ધનતેરસના પાવન દિવસે 24 બાળકોનો જન્મ થયો હતો,જેના કારણે હોસ્પિટલનું વાતાવરણ ધુલકા ફૂલોની કિલકિલાટથી ગુંજી ઉઠ્યું હતું.
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે દિવાળી અને નવા વર્ષના તહેવારો નિમિત્તે સરહદ પર ફરજ બજાવતા BSF જવાનો સાથે ઉજવણી કરી હતી.
વલસાડ શહેર તથા જીલ્લામાં આગ લાગવા સહિત અકસ્માતની અલગ અલગ ગંભીર ઘટનાઓ સામે આવી છે. જેમાં ટેમ્પોમાં રહેલા જનરેટરમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી,
અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી મહિલાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે સ્થાનિક નાવિકોએ મહિલાનો જીવ બચાવ્યો હતો.
ભારતીય ગ્રાહકોએ આ વર્ષે ધનતેરસ પર અંદાજે ૧ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા, જે સોના અને ચાંદીની ભારે ખરીદીને કારણે થયો હતો.
અમદાવાદની અસારવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દર્શના વાઘેલાને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળતા ભરૂચમાં વાલ્મિકી સમાજ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે દિવાળીના પર્વમાં માઁ ચામુંડાના દર્શન અર્થે ખુબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે