ભરૂચ: 226મી જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ભરૂચ જિલ્લામાં આજરોજ 226મી જલારામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ભરૂચ જિલ્લામાં આજરોજ 226મી જલારામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર સોમનાથ હાઇવે પર પદયાત્રાએ જતા યાત્રીઓને એસટી બસના ચાલકે અડફેટમાં લીધા હતા.સર્જાયેલા અકસ્માતમાં એક યાત્રીનું મોત નીપજ્યું હતું,જ્યારે દસ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા અને નવા વિદેશી મૂડી પ્રવાહ વચ્ચે વૈશ્વિક તેજી વચ્ચે બુધવારે મુખ્ય શેરબજાર સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, શરૂઆતના વેપારમાં વધ્યા.
નથિંગ આજે બીજો નવો ફોન લોન્ચ કરી રહ્યું છે, જેને નથિંગ ફોન 3a લાઇટ કહેવામાં આવે છે. આ ઉપકરણ ભારત અને વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશનથી પહેલી વાર રાફેલ ફાઇટર જેટ ઉડાવશે. આ વિમાન લગભગ વીસ મિનિટ સુધી ઉડાન ભરશે. વિમાનની પાયલોટ એક મહિલા છે.
દાહોદ જિલ્લાના સરકારી અનાજના સંચાલકોએ પડતર માંગણીઓને અંગે સરકાર સામે બાંયો ચડાવી છે.અને હડતાળ પર ઉતરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
અમરેલી જિલ્લાના રાજુલાની ધાતરવડી નદીના ધસમસતા પાણીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા હતા,સર્જાયેલી ઘટનાને પગલે તંત્ર દ્વારા યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.