INDW v SAW : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ પર વરસાદનો ખતરો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં આઈસીસી મહિલા વનડે વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ રમાશે. આ વખતે, વિશ્વ એક નવી ટીમને વિશ્વ ચેમ્પિયન બનાવશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં આઈસીસી મહિલા વનડે વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ રમાશે. આ વખતે, વિશ્વ એક નવી ટીમને વિશ્વ ચેમ્પિયન બનાવશે.
મહાત્મા ગાંધીએ કહ્યું છે કે "ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે." ગાંધીજીના આ વિચારને આત્મસાત કરી મહેસાણાની એક શાળામાં વિદ્યાર્થીઓને અક્ષર સુધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું નાનું એવું શોભાવડલા ગામ કે જ્યાં ખોડીયાર આશ્રમ આવેલો છે. ખોડીયાર આશ્રમમાં છેલ્લા 28 વર્ષથી પરપ્રાંતીય પરિવાર વસવાટ કરે છે.
અંકલેશ્વર શહેર "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.જી.ચાવડાએ અધિકારી-કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપી હતી
એસ.ઓ.જી.એ આરોપીને એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.આરોપી છેતરપિંડીના ગુનામાં છેલ્લા 20 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયરને સિડની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન ઐયરને પાંસળીમાં ગંભીર ઈજા થઈ હતી.
જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમા અંગે સાધુ સંતો તેમજ પ્રશાસન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.જેમાં કમોસમી વરસાદના કારણે રસ્તા ખરાબ હોવાના કારણે પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.