ભરૂચ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત કેમ્પ- 02નો પ્રારંભ
ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ-02નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ-02નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદીનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય શિવા ગોહિલે પૂજા કરી આ ખરીદીનો શુભ આરંભ કર્યો હતો.
IPL 2026 પહેલા, રાજસ્થાન રોયલ્સ ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને સેમ કરન માટે તેમના કેપ્ટન સંજુ સેમસનનો વેપાર કરવાની યોજના બનાવી રહી છે.
રવિવાર બોક્સ ઓફિસ માટે મહત્વપૂર્ણ દિવસ છે. તાજેતરની રિલીઝ હોય કે જૂની, આ રજા પર ફિલ્મોની કમાણીમાં વધારો થવાનો છે. આ રવિવારે એક નહીં પણ ચાર ફિલ્મો વચ્ચે મોટો મુકાબલો જોવા મળ્યો,
ભરૂચ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા શિબિર–2 નો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. શિબિરનું આયોજન ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બીનીતા પ્રજાપતિના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે.
અગાઉના ત્રણ સત્રોના ઘટાડા પછી, સોમવારે શરૂઆતના કારોબારમાં મુખ્ય શેરબજાર સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, વધ્યા, જે એશિયન બજારોમાં સકારાત્મક ભાવના અને બ્લુ-ચિપ શેરોમાં ખરીદીને કારણે થયું.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોબલા ગામ ખાતે હડકવા જેવા ભેદી રોગથી એક ભેંસનું મોત નીપજ્યું હતું. જોકે, આ ભેંસનું કાચું દૂધ આરોગનાર કેટલાક ગ્રાહકો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગંધાર ગામમાં સમસ્ત આહિર સમાજ તથા ભરવાડ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથા પ્રારંભે આયોજિત પોથીયાત્રામાં નગરજનો જોડાયા હતા.