સુરેન્દ્રનગર : પ્રાંત અધિકારીની ઓચિંતી મુલાકાતમાં ગેરકાયદેસર કોલસાના કૂવાનું કૌભાંડ ઝડપાયું,રૂ.16.71 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
શુક્રવારે ભારતીય શેરબજાર સકારાત્મક નોંધ સાથે ખુલ્યું. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ ૪૦૨.૯૯ પોઈન્ટ વધીને ૮૫,૨૨૧.૧૨ પર પહોંચ્યો.
અંકલેશ્વર-વાલિયા રોડ પર રીક્ષા બાઈક વચ્ચે અકસ્માત બાદ આગ ફાટી નિકળી હતી આ અકસ્માતમાં મહિલા જીવતી ભૂંજાય જતા તેનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય 3 દાઝી જત સારવાર અર્થે ખસેડાયા છે.
અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિર દ્વારા સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.
અંકલેશ્વરમાં એકાઉન્ટન્ટને અકસ્માતમાં ઉલઝાવી કારમાં રહેલી 10 લાખ રોકડા ભરેલી બેગની ઉઠાંતરીમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુરથી બે ચોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામમાં નવ નિર્મિત કોમ્યુનિટી હોલની મર્હુમ અહેમદ પટેલના પુત્ર અને યુવા કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી.
ગુજરાતના યાત્રારૂઓની ખાનગી બસને રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત નડ્યો હતો.જેમાં ચાર યાત્રાળુઓના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા