અંકલેશ્વર : પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ‘ઘોડિયા ઘર’ ઉમરવાડા-મનાડ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરાય...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા અને મનાડ ગામમાં પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઘોડિયા ઘર ખાતે નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા અને મનાડ ગામમાં પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઘોડિયા ઘર ખાતે નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વૈભવ સૂર્યવંશીએ ૨૪ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ વિજય હજારે ટ્રોફીમાં પોતાની પહેલી જ મેચમાં ઇતિહાસ રચ્યો. તેણે ભારતીય ખેલાડીઓમાં લિસ્ટ એ ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી.
અંકલેશ્વરના યોગી એસ્ટેટ સ્થિત વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે જે.સી.આઈ. અંકલેશ્વર એન્ડ અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા 23મો જે.સી.આઈ ટ્રેડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.જે
શું તમે પણ ક્રિસમસ પહેલા પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો? સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા તમારા માટે અત્યારે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.
સકારાત્મક વૈશ્વિક વલણો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત ખરીદીને કારણે બુધવારે શરૂઆતના કારોબારમાં બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી વધ્યા.
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સમાજની પ્રવૃત્તિઓને અસરકારક રીતે જનમાનસ સુધી પહોંચાડવા માટે જિલ્લાવાર તથા ઝોન મુજબ મીડિયા કન્વીનરોની નિમણૂક કરવામાં આવી છે.
ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી અંતર્ગત પસંદગી પામેલ ઉમેદવારોને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.