અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં આઉટડોર જીમ્નેસિયમનું ઉદ્ઘાટન કરાયુ
અંકલેશ્વરની શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં કે.પટેલ કેમો ફાર્માના સૌજન્યથી આઉટ ડોર જીમનેશ્યમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરની શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં કે.પટેલ કેમો ફાર્માના સૌજન્યથી આઉટ ડોર જીમનેશ્યમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
ભરૂચના નેત્રંગમાં શિક્ષણ પ્રણાલીની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. 100થી વધુ વિદ્યાર્થી ટેમ્પામાં બેસી આવેદન આપવા મજબૂર બન્યા હતા
ભરૂચના આમોદ જંબુસર માર્ગ પર ઢાઢર નદી પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક પણે વાહનો પસાર થતા વાહનચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો
ભરૂચ–અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા 4.57 કરોડના ખર્ચે ઝાડેશ્વર તળાવ બ્યુટિફિકેશન કરવામાં આવશે જેના કાર્યનું રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયુ હતું
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ નગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ગુજરાત પ્રાંત) દ્વારા "જનજાતિ ગૌરવ કળશ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તામ્હિણી ઘાટ વિસ્તારમાં એક SUV કાર 400 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં છ લોકોના મોત થયા. એક અધિકારીએ જણાવ્યું કે અકસ્માત મંગળવારે સવારે થયો હતો,
પોલીસે જણાવ્યું હતું કે, જેસલમેરના રામગઢ સરહદી વિસ્તારમાં એક ખેતરમાં ક્ષતિગ્રસ્ત ભારતીય વાયુસેના (IAF)નું માનવરહિત હવાઈ વાહન (UAV) મળી આવ્યું છે.
છોટાઉદેપુર જિલ્લાના ખોડવલી ગામના એક મૃતકની આત્માને લેવા માટે પરિવારજનો હોસ્પિટલ આવ્યા હતા,અને બળવા પાસે વિધિ કરાવીને અંધશ્રદ્ધાનું પ્રદર્શન કર્યું હતું.