અંકલેશ્વર: મામલતદાર કચેરી ખાતે તાલુકાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો, 6 પ્રશ્નોનો કરાયો નિકાલ
રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે જનસુખાકારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હાલમાં સ્વાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે
રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે જનસુખાકારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હાલમાં સ્વાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે
સુરત શહેરમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. લગ્નોત્સુક યુવકને લગ્નના સપના બતાવી લૂંટેરી દુલ્હન ગેંગ લૂંટ કરી ત્યાંથી પલાયન થઈ જતી હોય છે.
દાહોદના કસ્બા વિસ્તારમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ફાયરિંગની ઘટનામાં 2 વ્યક્તિઓને ગોળી વાગતા પોલીસ દોડી આવી હતી.
જો તમે પણ ખૂબ જ સ્ક્રીનવાળું શાનદાર પ્રાપ્ત કરી રહ્યાં છો તો તમારા માટે Huawei મેટપેડ 11.5 (2026) અમને આવે છે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાને મયૂર પંખવાળા અત્યંત આકર્ષક વાઘા તેમજ સિંહાસનને ગુલાબ અને શેવંતીના ફૂલોથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
વુમન ફોર ટ્રી અભિયાન અંતર્ગત ભરૂચ નગર પાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સમઢીયાળા ગામમાં લાઠીયા પરિવારના માતાજીના મઢમાં ચોરીની ઘટના બની હતી,જેમાં ચોર 11 કિલો ચાંદીની વસ્તુઓની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરના શકુંતલા ગુલાબચંદ શારદા અને પરિવાર દ્વારા જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.