બ્લોગ by ઋષિ દવે : મારા અંતિમ શ્વાસ દેશસેવા માટે જ રહેશે : અખંડ ભારતના શિલ્પી "સરદાર પટેલ"
'અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ” નાટ્ય પ્રસ્તુતિમાં સરદાર મહાત્મા ગાંધીને કહે છે: હું પદ કે પ્રતિષ્ઠાનો ભૂખ્યો નથી, દેશસેવા એ મારો મહામંત્ર છે.
'અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ” નાટ્ય પ્રસ્તુતિમાં સરદાર મહાત્મા ગાંધીને કહે છે: હું પદ કે પ્રતિષ્ઠાનો ભૂખ્યો નથી, દેશસેવા એ મારો મહામંત્ર છે.
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે 60 હજાર શ્રદ્ધાળુઓએ એક સાથે વૈશ્વિક શાંતિ માટે મેડિટેશન કર્યું હતું.
સુરત પી.પી.સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓનો કોયલડી લગ્ન સમારોહ યોજાયો હતો.જેમાં 133 દીકરીઓને સુખી લગ્નજીવનના આશીર્વાદ સાથે ભાવસભર વિદાય આપવામાં આવી હતી.
OnePlus એ તાજેતરમાં તેનો પ્રીમિયમ મિડ-રેન્જ OnePlus 15R લોન્ચ કર્યો છે, જે આજે, 22 ડિસેમ્બરે ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થયો હતો.
મનરેગા-મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમનું નામ બદલવાના ભાજપના નિર્ણય સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલ્વે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરી રસ્તો ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.
અંકલેશ્વરના ધંતુરીયા–કોયલી માર્ગ પર આજે શેરડી ભરેલ એક ટ્રેક્ટર અચાનક પલટી મારી જતા દોડધામ મચી જવા પામી હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.
કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલ મઝુમ રૂસતમજી વીમા દલાલના પિતરાઈ ભાઈના દીકરાના લગ્ન પ્રસંગમાં મહેર મેન્શન નામના તેમના મકાનને બંધ કરીને પુના ગયા હતા. આ