દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિધાનસભામાં આરોગ્ય વિભાગ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કર્યો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિધાનસભામાં આરોગ્ય વિભાગ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કર્યો. 7 પાનાના રિપોર્ટમાં જણાવાયું છે કે દિલ્હીમાં આરોગ્ય માળખાનો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિધાનસભામાં આરોગ્ય વિભાગ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કર્યો. 7 પાનાના રિપોર્ટમાં જણાવાયું છે કે દિલ્હીમાં આરોગ્ય માળખાનો
વૈદિક ઋચાઓના ગાન અને આદ્યાત્મિક અને દિવ્ય માહોલમાં ૧૦૮ દીપની આરતી કરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કલા અને સંસ્કૃતિ દ્વારા આરાધના અલૌકિક
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે આજે છ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોએ આ માહિતી આપી હતી. આમાં પ્રવેશ વર્મા, મનજિંદર સિંહ સિરસા,
રેખા ગુપ્તા દિલ્હીના આગામી મુખ્યમંત્રી બનશે. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. ગુરુવારે, રેખા ગુપ્તા રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યપાલને મળ્યા બાદ રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. મણિપુર વિધાનસભાનું સત્ર
ગુજરાત અને બિહાર બાદ હવે મધ્યપ્રદેશમાં પણ રાજ્ય સરકાર દારૂબંધી તરફ આગળ વધી રહી છે. મુખ્યમંત્રી મોહન યાદવે પોતે દારૂબંધીની સંપૂર્ણ યોજના જણાવી છે.
મહારાષ્ટ્ર ભાજપે જાહેરાત કરી છે કે નવી સરકાર 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેશે. પરંતુ મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ બહુમતી મળ્યા બાદ પણ સીએમના નામનો મુદ્દો અટવાયેલો છે.
રાજ્ય સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનો જગવિખ્યાત સોમનાથ ખાતેથી પ્રારંભ થવાનો છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળના સભ્યો અને વરીષ્ઠ અધિકારીઓ ગુજરાતના વિકાસયાત્રાને શિખર પહોંચાડવા માટે ચિંતન અને મંથન કરશે.