PM મોદી 'વીર બાળ દિવસ' કાર્યક્રમમાં ભાગ લેશે, 3 હજાર બાળકોની માર્ચપાસ્ટને ફ્લેગ ઓફ કરશે
આજે દેશભરમાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. PM નરેન્દ્ર મોદી સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં વીર બાલ દિવસ નિમિત્તે એક કાર્યક્રમમાં ભાગ લેવાના છે.
આજે દેશભરમાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. PM નરેન્દ્ર મોદી સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં વીર બાલ દિવસ નિમિત્તે એક કાર્યક્રમમાં ભાગ લેવાના છે.
શહેરના નીલકંઠનગર સ્થિત આંગણવાડી કેન્દ્રમાં ટપકતું પાણી અને ખદબદતી અસહ્ય ગંદકી વચ્ચે દેશનું ભવિષ્ય એવા બાળકો ભણવા માટે મજબુર બન્યા છે
કલરવ શાળા ખાતે શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ દિવાંગ બાળકો અભ્યાસ કરે છે. છેલ્લા 30 વર્ષથી કલરવ સ્કૂલ કાર્યરત છે,
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા રાનવેરીખુર્દ ગામમાં દોઢ વર્ષથી આંગણવાડીની કામગીરી અધુરી રહેતા વિદ્યાર્થીઓ ઓટલા પર બેસી ભણવા મજબૂર બન્યા છે.
ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત SVM હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે બાળકોમાં ગણિત અને વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી ગણિત-વિજ્ઞાન મેળો તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકોમાં વિજ્ઞાન અને ગણિત વિષય પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.