સુરત : ભટારમાં ધર્મ પરિવર્તનની ઘટનાથી ચકચાર,દબાણપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવતો હોવાના આક્ષેપ
સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે હિન્દૂ મહાસભા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો,
સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે હિન્દૂ મહાસભા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો,
ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી ધર્મના લોકોએ નવા વર્ષના પ્રથમ દિવસે દેવળોમાં જઈ પ્રભુ ઈસુની આરાધના કરી હતી અને એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવી હતી
ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા કેથોલિક ચર્ચ ખાતેથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા.
નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે અનેક ચર્ચોના સભાસદો દ્વારા ક્રિસમસ ઊજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.