સુરત સુરત: નાગરિકોને સાયબર ક્રાઇમથી બચાવવા સાયબર સંજીવની 2.0 કાર્યક્રમ યોજાયો નાગરિકોને સાયબર ક્રાઇમથી બચાવવા સ્વનિર્ભર શાળા સંચાલ મંડળ અને સુરત એકેડેમી એસોસિએશનના સંયુક્ત પ્રયાસ રૂપે શિક્ષકો માટે સાયબર જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. By Connect Gujarat 03 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : પાલિકા કચેરીના પ્રવેશ દ્વારને કોંગ્રેસે કરી તાળાબંધી, નગરજનોના પ્રાણપ્રશ્નોને લઈને નોંધાવ્યો વિરોધ... By Connect Gujarat 01 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભાજપ દ્વારા અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં એક મહિના સુધી અલગ અલગ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. By Connect Gujarat 19 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: 11મી જૂનના રોજ ગુજરાત પોલીસ દ્વારા પોલીસકર્મીઓ અને શહેરીજનોને CPR ની તાલીમ આપવામાં આવશે ગુજરાત પોલીસ દ્વારા 11મી જૂને સમસ્ત ગુજરાતમાં CPR ની તાલીમ આપવામાં આવશે જેમાં શહેરીજનોને જોડાવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે By Connect Gujarat 09 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા સૌથી મોટી “સાયક્લો-વૉકાથોન”નું રવિવારે આયોજન, નગરજનોને ભાગ લેવા અપીલ... GIDC વિસ્તારમાં આગામી તા. 11 જૂન (રવિવાર)ના રોજ અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા 7મી સાયક્લોથોન અને વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 07 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નગર પાલિકાના સૂચિત વેરા વધારા સામે કોંગ્રેસનું પ્રદર્શન,શહેરીજનોને વાંધા અરજી આપવા કરાય અપીલ ભરૂચ નગર પાલિકા દ્વારા સૂચિત વેરા વધારા સામે વાંધા અરજીઓ રજૂ કરવા કોંગ્રેસે વિપક્ષી કાર્યાલય ખાતે 25 દિવસ માટે કાઉન્ટર શરૂ કર્યું છે By Connect Gujarat 02 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : કપડવંજ શહેરીજનોને શહેરના અતુલ્ય વારસાનું સંવર્ધન કરવાની અપીલ સાથે “હેરિટેજ વોક” યોજાય... આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ જણાવ્યું કે, હેરિટેજ વોકથી સ્થાનિક લોક લાગણીને વારસા સાથે જોડીને કપડવંજના ઇતિહાસને જાગૃત કરવાની તક મળશે. By Connect Gujarat 09 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:સમાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા લોન મેળાનું કરાયું આયોજન સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળી રહે એ હેતુથી ભરૂચ પોલીસ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 08 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ગુજરાતના નાગરિકોની વ્હારે રાજ્ય સરકાર : વાંચો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય... By Connect Gujarat 03 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn