આજથી દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલ સસ્તું મળશે, કેન્દ્ર સરકારે ભાવમાં કર્યો ઘટાડો
1 નવેમ્બર એટલે કે મંગળવારથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 40 પૈસાના ઘટાડો આવ્યો
1 નવેમ્બર એટલે કે મંગળવારથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 40 પૈસાના ઘટાડો આવ્યો
શહેર તથા જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી રહે તે માટે અટલાદરા અને ગોત્રી ખાતે જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
લોકોના માથાના દુ:ખાવા સમાન શહેરના બિસ્માર માર્ગ, રોડ-રસ્તાની બિસ્માર હાલત જોતા તંત્રના દાવા પોકળ
ગુજરાત રાજ્યના નાગરિકો માટે યાતાયાતની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે.
રખડતા ઢોરના કારણે અનેક નાગરિકોને ગંભીર ઇજા છેલ્લા 1 સપ્તાહમાં ત્રણથી વધુ ઘટના પ્રકાશમાં આવી રખડતા ઢોરોને નિયંત્રણમાં લેવાય તેવી ઉગ્ર માંગ ઉઠી
શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
બપોરે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાને લઈને અભિપ્રાય મળ્યા છે. જેને લઈને આજે ટ્રાફિક કમિશનર મયંકસિંહ ચાવડા એ નિર્ણય લીધો હતો