અમદાવાદ અમદાવાદ : નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે 111 સ્કૂલમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું... આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, જેમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે, By Connect Gujarat 18 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : વાડી મહાદેવ તળાવમાં ગંદકીના સામ્રાજ્યથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા, સત્વરે સફાઈની માંગ... આરંભે સુરુ એવું વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન તંત્ર તળાવોને સ્વચ્છ કરવા તેમજ બ્યુટીફિકેશન માટે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો હતો. By Connect Gujarat 07 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ આજથી દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલ સસ્તું મળશે, કેન્દ્ર સરકારે ભાવમાં કર્યો ઘટાડો 1 નવેમ્બર એટલે કે મંગળવારથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 40 પૈસાના ઘટાડો આવ્યો By Connect Gujarat 01 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો નાગરિકોને મળશે લાભ, અટલાદરા-ગોત્રી ખાતે જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો શહેર તથા જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી રહે તે માટે અટલાદરા અને ગોત્રી ખાતે જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 07 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ગુજરાત યુનિ. રોડ બન્યો અત્યંત બિ'સ્માર, ત્રાહિમામ પોકારી ઉઠ્યા શહેરીજનો... લોકોના માથાના દુ:ખાવા સમાન શહેરના બિસ્માર માર્ગ, રોડ-રસ્તાની બિસ્માર હાલત જોતા તંત્રના દાવા પોકળ By Connect Gujarat 20 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતના નાગરિકોને યાતાયાતની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રીનો નિર્ણય, વધુ 151 એસ.ટી. બસનો ઉમેરો ગુજરાત રાજ્યના નાગરિકો માટે યાતાયાતની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. By Connect Gujarat 25 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વડોદરા : છેલ્લા 1 સપ્તાહમાં રખડતા ઢોરોની અડફેટના બનાવમાં વધારો, પાલિકા પ્રત્યે શહેરીજનોમાં "રોષ" રખડતા ઢોરના કારણે અનેક નાગરિકોને ગંભીર ઇજા છેલ્લા 1 સપ્તાહમાં ત્રણથી વધુ ઘટના પ્રકાશમાં આવી રખડતા ઢોરોને નિયંત્રણમાં લેવાય તેવી ઉગ્ર માંગ ઉઠી By Connect Gujarat 24 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : હવામાન વિભાગની આગાહી પહેલાજ પવન સાથે વરસાદ વરસ્યો, શહેરીજનોએ હાશકારો અનુભવ્યો.. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી By Connect Gujarat 23 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: બપોરના સમયે બંધ રહેશે ટ્રાફિક સિગ્નલ, શહેરીજનો માટે રાહત આપતો નિર્ણય બપોરે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાને લઈને અભિપ્રાય મળ્યા છે. જેને લઈને આજે ટ્રાફિક કમિશનર મયંકસિંહ ચાવડા એ નિર્ણય લીધો હતો By Connect Gujarat 10 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn