ભરૂચભરૂચ: આજે પણ એલર્ટના પગલે શાળા કોલેજ બંધ, ભરૂચમાં સૌથી વધુ 7.44 ઇંચ વરસાદ ખાબક્યો ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. આજે પણ વરસાદની શક્યતાના પગલે કલેકટર દ્વારા શાળા અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો By Connect Gujarat 25 Jul 2024 12:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરવાસીઓ માટે સમાચાર, આવતીકાલે આ વિસ્તારોમાં હશે વીજ કાપ.. અંકલેશ્વર શહેર તેમજ હાંસોટ રોડ વિસ્તારમાં શનિવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે By Connect Gujarat 19 Jul 2024 15:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશબેંગ્લોરના GT World Mallમાં ખેડૂતને No Entry બદલ મોલ 7 દિવસ બંધ! ખેડૂત સંગઠનોએ ભારે વિરોધ કર્યો અને મોલ મેનેજર સામે કાર્યવાહી કરવાની માંગ કરતા અંતે કર્ણાટક ની સિદ્ધારમૈયા સરકારે આ મામલે કડક કાર્યવાહી કરી છે. By Connect Gujarat 19 Jul 2024 11:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીGoogle 1 વર્ષથી પણ ઓછા સમયમાં આ સેવા કરશે બંધ, જાણો તેનું કારણ ગૂગલ હાલમાં જ ગૂગલ સર્ચમાં તેનો 'નોટ્સ' પ્રયોગ બંધ કરવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ફીચર નવેમ્બર 2023માં લોન્ચ કરવામાં આવ્યું છે By Connect Gujarat 17 Jul 2024 18:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસબજાર મામૂલી વધારા સાથે બંધ, સેન્સેક્સ 145 અને નિફ્ટી 84 પોઈન્ટનો ઉછાળો 15 જુલાઈ, 2024 (સોમવાર)ના રોજ શેરબજારમાં તેજીનો તબક્કો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીએ આજના ટ્રેડિંગ સેશનમાં મજબૂત વધારો ચાલુ રાખ્યો હતો. By Connect Gujarat 15 Jul 2024 16:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : સતત 5 દિવસ ભારે પવન ફૂકાવવાની આગાહીના પગલે મહત્વના 2 બીચ સહેલાણીઓ માટે બંધ..! રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારે પવન ફુકાવવાની આગાહી કરવામાં આવી છે. By Connect Gujarat 30 May 2024 13:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ: દરીયામાં ભારે કરંટના પગલે તિથલ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો વલસાડમાં દરિયામાં હાઈ ટાઇડના પગલે સુરક્ષાના કારણોસર સહેલાણીઓ માટે તિથલ બીચ બંધ કરી દેવામાં આવ્યો છે. By Connect Gujarat 18 Apr 2024 15:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસરામનવમી નિમિત્તે આજે શેરબજાર બંધ રહેશે BSE અને NSE આજે એટલે કે બુધવારે બંધ રહેશે. 17 એપ્રિલે રામ નવમીના અવસર પર શેરબજારમાં કોઈ કારોબાર નહીં થાય. By Connect Gujarat 18 Apr 2024 06:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ: નેતાઓએ અધૂરા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું, તંત્ર દ્વારા ફરીથી બ્રિજ બંધ કરાયો દાહોદ જિલ્લામાં આવેલા બોરડી ઇનામી ગામે રેલવે બ્રિજનું ઉદઘાટન સાંસદના હસ્તે ઉતાવળએ કરી દેવાયું હોય તેમ લાગી રહ્યું છે By Connect Gujarat 08 Apr 2024 12:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસઆજે શેરની ખરીદી-વેચાણ થશે નહીં, ગુડ ફ્રાઈડે નિમિત્તે શેરબજાર બંધ...! માર્ચનું છેલ્લું ટ્રેડિંગ સપ્તાહ ઘણું નાનું હતું. આ અઠવાડિયે માત્ર 3 દિવસ બજારો ખૂલ્યું હતું. By Connect Gujarat 29 Mar 2024 11:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : RTOમાં ટુ-વ્હીલર લાઇસન્સની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હાલતમાં, અનેક અરજદારો પરેશાન..! ભાવનગર RTO કચેરીમાં છેલ્લા 5 દિવસથી ટુ-વ્હીલર માટેના લાઇસન્સની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હાલતમાં છે. By Connect Gujarat 22 Mar 2024 14:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસઆજે બજાર ભારે ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 736 અને નિફ્ટી 108 પોઈન્ટ ડાઉન.. 19 માર્ચ 2024 (મંગળવાર) ના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. By Connect Gujarat 19 Mar 2024 16:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં 6 યુનિટમાંથી 4 બંધ, એક બેરેકમાં 2 મૃતદેહ હોવાનો વિડિયો સામે આવ્યો..! વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં દેશના વડાપ્રધાન દ્વારા બે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 11 Mar 2024 19:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસગણતંત્ર દિવસ નિમિત્તે બેંકો બંધ રહેશે, બેંકો બંધ થયા પછી પણ તમે આ સેવાઓનો લાભ મેળવી શકશો. ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. By Connect Gujarat 25 Jan 2024 17:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બજાર રહ્યું બંધ, આ સપ્તાહમાં માત્ર 3 દિવસ જ ખુલશે બજાર..! 22 જાન્યુઆરી 2024 (સોમવાર)ના રોજ શેરબજારમાં કોઈ કામકાજ થશે નહીં. આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શેરબજાર બંધ છે. By Connect Gujarat 22 Jan 2024 15:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગિરનાર પર્વત પર પવનની ગતિ તીવ્ર બનવા રોપ-વે સેવા બંધ કરાઈ, પ્રવાસીઓની સુરક્ષાને લઈ નિર્ણય કરાયો જૂનાગઢ રોપ વે સેવાને બંધ કરવામાં આવી હતી. પર્વત પર પવનની ગતિ વધતાં રોપ વે બંધ રાખવાનો નિર્ણય ઉષા બ્રેકો દ્વારા લેવામાં આવ્યો છે. By Connect Gujarat 09 Jan 2024 13:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જીલ્લામાં નોનવેજની દુકાનો બંધ રાખવા AAPની માંગ...! અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને વધાવવા આમ આદમી પાર્ટી પણ આગળ આવી છે. By Connect Gujarat 08 Jan 2024 17:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ2023ના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ 150 અને નિફ્ટી 50 પોઈન્ટ ઘટ્યા. 2023 ના છેલ્લા ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે બજાર ઘટાડા સાથે બંધ થયું. આજે સવારે શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું, By Connect Gujarat 29 Dec 2023 17:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn