ગુરુવારે શેરબજાર ઉછાળા સાથે બંધ, સેન્સેક્સ 350 પોઈન્ટ વધ્યો..
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. આજે બંને સૂચકાંકો સવારથી જ ઝડપથી કારોબાર કરી રહ્યા હતા.
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. આજે બંને સૂચકાંકો સવારથી જ ઝડપથી કારોબાર કરી રહ્યા હતા.
માર્ચનું છેલ્લું ટ્રેડિંગ સપ્તાહ ઘણું નાનું હતું. આ અઠવાડિયે માત્ર 3 દિવસ બજારો ખૂલ્યું હતું.
ભાવનગર RTO કચેરીમાં છેલ્લા 5 દિવસથી ટુ-વ્હીલર માટેના લાઇસન્સની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હાલતમાં છે.
19 માર્ચ 2024 (મંગળવાર) ના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં દેશના વડાપ્રધાન દ્વારા બે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.
22 જાન્યુઆરી 2024 (સોમવાર)ના રોજ શેરબજારમાં કોઈ કામકાજ થશે નહીં. આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શેરબજાર બંધ છે.