ભરૂચ ભરૂચ: તુલસીધામ શાકમાર્કેટ ખસેડવાનો મામલો ,600થી વધારે શાકભાજી વેચનારાઓએ કરી કલેકટરને રજુઆત તુલસીધામ શાક માર્કેટ ખસેડવાનો વિવાદ ઉગ્ર બન્યો, ભરૂચ જિલ્લા કલેકટરને શાકભાજી વેચનારોની રજૂઆત By Connect Gujarat 25 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વટારીયાની ગણેશ સુગરમાં કસ્ટોડીયનની નિમણુંક રદ કરવા સભાસદોની રજુઆત સરકારે કરેલી કસ્ટોડીયનની નિમણુંકને રદ કરી વ્યવસ્થાપક મંડળની ચુંટણી કરાવવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદનપત્ર અપાયું. By Connect Gujarat 25 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કનેકટ ગુજરાતે રેતી માફિયાઓને કર્યા બેનકાબ By Connect Gujarat 04 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : યુક્રેનથી ત્રણ વિદ્યાર્થીઓની વતન વાપસી, કલેકટર કચેરીએ લેવાયા વધામણા યુક્રેનમાં તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કરવા ગયેલાં હજારો ભારતીય છાત્રો ફસાય ચુકયાં છે By Connect Gujarat 28 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝાડેશ્વર વિસ્તારમાં "નોનવેજ"ની લારીઓ બંધ કરાવવા લોકો રસ્તા પર ઉતરી આવ્યાં રાજયમાં જાહેરમાર્ગો પર નોનવેજની લારીઓનો વિવાદ ફરી તુલ પકડી રહયો છે. ભરૂચના ઝાડેશ્વર રોડ પર નોનવેજની લારીઓ અને ગલ્લાઓ પર સ્થાનિકોએ હલ્લાબોલ કર્યું હતું. By Connect Gujarat 14 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વાઘપુરા ગામે જમીનનો વિવાદ, મામલતદાર કચેરીમાંથી દસ્તાવેજો જ ગાયબ ? ઝઘડીયા તાલુકાના વાઘપુરા ગામે જમીનનો વિવાદ સામે આવ્યો છે. વિવાદમાં મહત્વની બાબત એ છે કે, અરજદારે ઝઘડીયા મામલતદાર કચેરીમાં દસ્તાવેજો મેળવવા આરટીઆઇ કરી હતી By Connect Gujarat 14 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કોરોનાથી મૃતકોને 4 લાખ રૂા.ના વળતર માટે કોંગ્રેસ ફરી મેદાનમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને રાજય સરકાર 50 હજાર રૂપિયા નહિ પરંતુ 4 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ By Connect Gujarat 07 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : શું જૈન સમાજના યુવાનો માંસાહારી છે ? સાંસદના નિવેદન સામે આક્રોશ તૃણમુલ કોંગ્રેસના સાંસદ મૌઉઆ મોઇત્રાએ સંસદમાં કરેલા નિવેદન બાદ જૈન સમાજમાં રોષ ભભુકી ઉઠયો છે By Connect Gujarat 07 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : શહેરની મુખ્ય કાંસ જ સફાઇથી વંચિત, પાણીનો નિકાલ અટકયો ભરૂચ શહેરના પાણીનો નિકાલ કરતી કાંસ જ સફાઇના અભાવે જામ થઇ ગઇ છે. કાંસમાં 7 ફુટ સુધીના કચરાના થર જામી ગયાં છે. By Connect Gujarat 24 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn