સાબરકાંઠા: હિંમતનગરમાં શ્રીમદ ભાગવત કથાની સુદામાના પ્રસંગ સાથે પુર્ણાહુતી
સાત દિવસીય ભાગવત કથામાં અલગ અલગ પ્રસંગોની ઉજવણી સાથે ધામધુમથી પુર્ણાહુતી થઇ હતી જેમાં મોટી સંખ્યામાં કથા શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા.
સાત દિવસીય ભાગવત કથામાં અલગ અલગ પ્રસંગોની ઉજવણી સાથે ધામધુમથી પુર્ણાહુતી થઇ હતી જેમાં મોટી સંખ્યામાં કથા શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૯ વર્ષ સેવા, સુશાસન તેમજ ગરીબ કલ્યાણ અંતર્ગત રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે
ભરૂચ ખાતે કેન્દ્ર સરકારના 9 વર્ષ સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યો જન જન સુધી પહોંચાડવા 50 થી વધુ ઈનફ્લુએન્સર સાથે ભાજપની બેઠક યોજાઇ હતી.
કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતમાં જનસભા યોજાય હતી.
મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં અલગ અલગ રાજ્યના મંત્રીઓ અને નેતાઓને કેન્દ્ર સરકારે મેળવેલી ઉપલબ્ધી લોકો સુધી પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું છે.
કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારના શાસનને 9 વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતમાં પ્રદેશ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે