ગુજરાતભાવનગર :કોંગ્રેસ અગ્રણી સંજયસિંહ ગોહિલ સહિતના કાર્યકર્તાઓએ ભાજપનો ભગવો ધારણ કર્યો ભાવનગર જિલ્લા ભાજપ આયોજિત હર ઘર તિરંગા કાર્યક્રમમાં ઘોઘા તાલુકાના કોંગ્રેસના અગ્રણી સંજયસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.. By Connect Gujarat 05 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: કોંગ્રેસના આગેવાન અને કેસરીયા હિન્દુ વાહિનીના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજય દવે આપમાં જોડાયા કેસરીયા હિન્દુ વાહિનીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોંગ્રેસનાં પૂર્વ નેતા વિજય દવે આજરોજ વિધિવત રીતે આપમાં જોડાયા હતા. By Connect Gujarat 03 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅંકલેશ્વર: કોંગ્રેસનાં આગેવાન સંદીપ માંગરોળા પોલીસ મથક બહાર જ બેઠા ધરણા પર,જુઓ શું છે કારણ ગણેશ ઉદ્યોગ સહકારી મંડળીની ચૂંટણી ન યોજાતા વિરોધ, આંદોલન પહેલા પોલીસે કરી સંદીપ માંગરોલાની અટકાયત By Connect Gujarat 01 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતયુવતી સાથે વાયરલ વિડીયો મામલે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી "ભેરવાયા"! રાજનીતિમાંથી બ્રેક લેવાની જાહેરાત વાયરલ વીડિયો મામલે ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરી અનેક ખુલાસા કર્યા હતા અને થોડા સમય માટે રાજનીતિ માંથી બ્રેક લેવાની જાહેરાત કરી By Connect Gujarat 03 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી આ શું બોલી ગયા ! ભાજપે કર્યો હિન્દુ વિરોધી હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની વિવવાદિત નિવેદન રામ મંદિર બાબાતે આપ્યું નિવેદન રામમંદિરની શિલાઓ પર શ્વાન પેશાબ કરતા હતા: ભરતસિંહ ભાજપે કર્યો પલટવાર કોંગ્રેસની હલકી માનસિકતા છતી થઈ: ભાજપ By Connect Gujarat 25 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર: ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ફટકો,ઉત્તર ગુજરાતના કોંગ્રેસના મોટા નેતાએ કેસરિયા કર્યા વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે સાબર ડેરીના ડિરેક્ટર જયંતી પટેલે કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે By Connect Gujarat 07 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કદાવર નેતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસને કહ્યું "અલવિદા" ઉત્તર ગુજરાતના કદાવર નેતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસને અલવિદા કહીને છોડી દીધું છે. By Connect Gujarat 17 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : આવેદનપત્ર લેવા કલેકટર હાજર ન હતાં, કોંગ્રેસના આગેવાનો થયા લાલઘુમ અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો કલેકટરને આવેદનપત્ર આપવા પહોંચ્યાં હતાં પણ કલેકટર ચેમ્બરમાં હાજર નહિ હોવાથી આગેવાનોએ ચેમ્બરના દરવાજા પર આવેદનપત્ર ચીપકાવી દઇ રોષ ઠાલવ્યો હતો. By Connect Gujarat 07 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
Featuredદિલ્હી : કોરોનાની સ્થિતિ અંગે સોનિયા ગાંધીએ કોંગ્રેસનાં સાંસદો સાથે યોજી બેઠક By Connect Gujarat 07 May 2021Share Twitter Share Whatsapp LinkedIn