ભરૂચ: પ્લેન ક્રેશની દુર્ઘટનાના મૃતકોને કોંગ્રેસ-મુસ્લિમ સમાજના આગેવાનો શ્રદ્ધાંજલિ અર્પણ કરી
અમદાવાદમાં બેનલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોને ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
અમદાવાદમાં બેનલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોને ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી હોવાના કારણે તપાસ પ્રભાવિત થઈ રહી હોવાના આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળા દ્વારા કરવામાં આવ્યા છે
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે અમારો પહેલો સ્ટોપ ગયાનાના જ્યોર્જટાઉન છે. અમે ન્યૂ યોર્કમાં મુસાફરી કરીશું, જેનાથી અમને 9/11 સ્મારકની મુલાકાત લેવાની તક મળશે
ભારતમાં કમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા તથા યુવા વયે દેશના વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટયાં હતાં.
કોંગ્રેસે જાહેરાત કરી છે કે પાર્ટી આવતા અઠવાડિયાથી 15 રાજ્યોમાં 10 દિવસ માટે 'જય હિંદ સભા'નું આયોજન કરશે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદીને સંસદના વિશેષ સત્ર માટે પત્ર લખ્યો છે.
આજરોજ આંબેડકર જયંતીના દિવસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 97 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા 9 દિવસથી પગાર વધારા સહિતની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે.