જુનાગઢ : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ...
ગુજરાતથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનનું નવસર્જન થઈ ચૂક્યું છે,
ગુજરાતથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનનું નવસર્જન થઈ ચૂક્યું છે,
ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે જન અધિકાર અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,જેમાં મોટી સંખ્યામાં તાલુકાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા "બિહાર રાજ્ય જીવિકા નિધિ ઋણ સહકારી સંઘ લિમીટેડ"ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બિહાર જશે. એવું માનવામાં આવે છે કે પ્રિયંકા ગાંધીની બે દિવસની બિહાર મુલાકાત મતદાર અધિકાર યાત્રાને ઘણી શક્તિ આપશે.
ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીને જન્મ જયંતી નિમિત્તે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની આજરોજ વહેલી સવારે બાકરોલમાં થયેલી હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.
રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વરિષ્ઠ પાર્ટી સાથીદારો સાથે ઇન્દિરા ભવનમાં ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.