પ્રિયંકા ગાંધીનો બિહારનો પહેલો 2 દિવસનો પ્રવાસ, તીજ ઉજવ્યા બાદ માં જાનકી મંદિરે જશે
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બિહાર જશે. એવું માનવામાં આવે છે કે પ્રિયંકા ગાંધીની બે દિવસની બિહાર મુલાકાત મતદાર અધિકાર યાત્રાને ઘણી શક્તિ આપશે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બિહાર જશે. એવું માનવામાં આવે છે કે પ્રિયંકા ગાંધીની બે દિવસની બિહાર મુલાકાત મતદાર અધિકાર યાત્રાને ઘણી શક્તિ આપશે.
ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીને જન્મ જયંતી નિમિત્તે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની આજરોજ વહેલી સવારે બાકરોલમાં થયેલી હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.
રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વરિષ્ઠ પાર્ટી સાથીદારો સાથે ઇન્દિરા ભવનમાં ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
વિપક્ષી સાંસદોનું આ પ્રદર્શન બિહારમાં SIR અને 2024ની લોકસભા ચૂંટણીના મતદાનમાં છેતરપિંડી અંગે ચૂંટણી પંચ વિરુદ્ધ છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ આ વિરોધમાં ભાગ લીધો
ભરૂચના નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વરમાં આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો થનાર છે.જે પૂર્વે પોલીસ દ્વારા અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી