Connect Gujarat

You Searched For "Conn"

ભરૂચ : જંબુસરમાં કાછીયા પટેલ સમાજ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું

16 Jun 2020 1:08 PM GMT
ભરૂચ જીલ્લામાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસના પગલે જંબુસરમાં કાછીયા પટેલ સમાજ દ્વારા લોકોને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જંબુસર શહેરમાં વધી...

બનાસકાંઠા : ન્યાય માટે પિતાનો વલોપાત, 20 મહિનાથી શૌચાલયમાં સાચવી રાખ્યો છે પુત્રનો મૃતદેહ

15 Jun 2020 11:22 AM GMT
બનાસકાંઠા જિલ્લામાં પુત્રના મોત બાદ પિતાએ મૃતદેહને 20 મહિનાથી શૌચાલયમાં સાચવી રાખ્યો છે. મૃતકના પિતાએ પુત્રની હત્યાની આશંકા વ્યકત કરી 10 આરોપીઓ સામે...

અમદાવાદ : શહેરમાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ, ઠેર ઠેર પાણીનો ભરાવો

14 Jun 2020 7:42 AM GMT
રાજયમાં શનિવારે રાતથી અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં ચોમાસાની જમાવટ થઇ હતી. અમદાવાદના શહેરી વિસ્તારોમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ વરસતાં ઠેર ઠેર પાણીનો...

દહેજની યશસ્વી રાસાયણ કંપનીમાં કામદારોના મોત કેમ થયાં, વાંચો વાગરાના ભાજપના ધારાસભ્યએ શું કહયું

8 Jun 2020 6:14 AM GMT
દહેજ જીઆઇડીસીમાં આવેલી યશસ્વી રસાયણ કંપનીમાં કેમિકલ રીએકશન થવાના કારણે ટાંકી ધડાકાભેર ફાટી હતી. આ ઘટનામાં 10 કામદારોના મોત થયાં છે જયારે 74થી વધારે...

બનાસકાંઠા : દાંતીવાડાના પ્રા. આરોગ્ય કેન્દ્રમાં લાલીયાવાડી, વીડીયો થયો વાયરલ

2 Jun 2020 11:29 AM GMT
રાજયમાં કોરોના વાયરસના કહેર વચ્ચે બનાસકાંઠાના દાંતીવાડાનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તબીબ પોતાની મસ્તીમાં મસ્ત હોવાથી દર્દીઓની સારવારમાં વિલંબ થઇ...

અમદાવાદ : કોરોનાગ્રસ્ત મહિલાઓના નવજાત શિશુઓ “કોરોના” મુકત

23 May 2020 8:07 AM GMT
અમદાવાદ શહેરમાં ચાલી રહેલા કોરોનાના વાવર વચ્ચે આશાનું એક નવું કિરણ જોવા મળ્યું છે. છેલ્લા ૪૫ દિવસમાં કોરનાગ્રસ્ત ૩૫ સગર્ભાઓ ધાત્રીમાતા બનીને સિવિલ...

ભાવનગર : રણતીડના નિયંત્રણ સબબ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂત જોગ સૂચના બહાર પડાઈ

21 May 2020 12:10 PM GMT
રણતીડ એ એક એવી આંતરરાષ્ટ્રીય જીવાત છે કે, તેના ટોળા હજારો માઇલ દુરના દેશોમાં જઇ પાકને મોટુ નુકશાન કરે છે. તાજેતરમાં મળતા અહેવાલ મુજબ, ભાવનગર...

લોકપ્રિય સીરિયલ ‘શ્રી કૃષ્ણ’ 3 મેથી ડીડી નેશનલ પર પ્રસારિત થશે

2 May 2020 1:53 PM GMT
લોકડાઉન દરમિયાન ઘરે સમય વિતાવતા દેશના લોકો હવે બીજી લોકપ્રિય ધાર્મિક સીરિયલ જોઈ શકશે. શ્રી કૃષ્ણનું ટેલિકાસ્ટ 3 મેથી દૂરદર્શન રાષ્ટ્રીય ચેનલ પર શરૂ...

અમદાવાદ : લોકલ ટ્રાન્સમીશનથી વધ્યા કોરોનાના દર્દીઓ, હાલ સંખ્યા 492 પર પહોંચી

16 April 2020 11:22 AM GMT
અમદાવાદશહેરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 492 પર પહોંચી છે અને મોટાભાગના કેસ લોકલટ્રાન્સમીશનના કારણે થયા હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહયું...

અમદાવાદ : લોકડાઉન વચ્ચે શાકભાજી સરળતાથી મળે છે, ચિંતા કરશો નહિ

29 March 2020 10:05 AM GMT
દેશમાં લાગુકરવામાં આવેલાં લોક ડાઉન દરમિયાન લોકો પોતાના ઘરોમાં કેદ છે પણ તેમને જીવનજરૂરિયાતની વસ્તુઓ મળશે કે કેમ તેની ચિંતા સતાવી રહી છે. કનેકટ...

વડોદરા : ઉનાળામાં વન્ય પ્રાણીઓની તરસ છીપાવવા વન વિભાગે નવી પહેલ હાથ ધરી

13 March 2020 1:39 PM GMT
ઉનાળામાં૧૯૯ ચોરસ કિલોમીટરના વન વિસ્તારમાં વન્ય પ્રાણીઓની તરસ છીપાવવા ની જરૂરી વ્યવસ્થાઓવડોદરા વન્ય પ્રાણી વિભાગે હાથ ધરી છે. ચેક ડેમો કુંડીઓ અને હેન્ડ...

અંકલેશ્વર : ગડખોલ ફાટકની એંગલ તુટી જતાં બંને તરફ વાહનોની લાગી કતાર

7 March 2020 12:34 PM GMT
અંકલેશ્વરમાંગડખોલ પાસે આવેલા રેલવે ફાટકની એન્ગલ અજાણ્યા વાહનની ટકકરથી તુટી જતાં દોડધામ મચી ગઇ હતી.પીકઅવર્સમાં બનેલી ઘટનાના પગલે અંકલેશ્વર શહેર...