પંચમહાલ : પરિવારથી નારાજ થઈ ઘર છોડીને ભાગી ગયેલા અમદાવાદના 5 સગીરો પાવાગઢ નજીકથી મળી આવ્યા...
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી ગુમ થયેલા 5 સગીરો પંચમહાલ જિલ્લાના પાવાગઢ નજીકથી મળી આવ્યા હતા.
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી ગુમ થયેલા 5 સગીરો પંચમહાલ જિલ્લાના પાવાગઢ નજીકથી મળી આવ્યા હતા.
અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય શાળા ખાતે બાળકો માટે વિશેષ વર્ગ પ્રવૃત્તિ યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
શું આપણે જંગલી પ્રાણીઓ સાથે મિત્ર બની શકીએ..!, તેમાં પણ જો વાત મગર જેવા ભયાનક પ્રાણીની હોય તો..? જોકે, આમ તો મગરને જોવો દરેક લોકોને પસંદ હોય છે.
ભરૂચના વૈકુંઠ બંગલોઝ સોસાયટીમાં રહેતા અજિત રાધેશ્યામ માલપાણી એકતા એજ લક્ષ્ય સંગઠનના કાર્યકર છે
તાલુકા,જિલ્લા અને નગરપાલિકાઓની આગામી અઢી વર્ષની મુદત માટે પદની નિમણૂકને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી
ભરુચ તાલુકાનાં લુવારા ગામની નવી નગરી સામે બીડમાં જુગાર રમતા સાત જુગારીયાઓને 33 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
સાઈક્લિસ્ટ મોહમ્મદ ગુફરાન અંસારી ઉત્તર પ્રદેશ ગોરખપુરથી મક્કા મદીના લગભગ 25000 કિલોમીટર જેટલું સાયક્લિંગ કરી હજ યાત્રા પૂર્ણ કરશે