દેશ શું સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિના પોકેટ વીટોનો અંત લાવ્યો? સમજો વિગતવાર કલમ ૧૪૨ હેઠળ બિલ પર નિર્ણય લેવા માટે રાષ્ટ્રપતિ માટે સમયમર્યાદા મર્યાદિત કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે વિવાદ વધુ ઘેરો બન્યો છે. By Connect Gujarat Desk 18 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ, અંકલેશ્વર અને નેત્રંગમાં કોંગ્રેસ દ્વારા “જય બાપુ, જય ભીમ, જય સંવિધાન” કાર્યક્રમ યોજાયો... સંવિધાન બચાવો અભિયાન અંતર્ગત ભરૂચ, અંકલેશ્વર અને નેત્રંગ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા “જય બાપુ, જય ભીમ, જય સંવિધાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 08 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ હાથમાં બંધારણની નકલ રાખીને સાંસદ તરીકેના શપથ લીધા પ્રિયંકા ગાંધી વાડ્રાએ તાજેતરમાં વાયનાડ બેઠક પરથી પેટાચૂંટણી જીતી હતી. આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણી બાદ બે સીટ પરથી ચૂંટણી લડેલા રાહુલ ગાંધીએ વાયનાડ સીટ છોડી દીધી હતી By Connect Gujarat Desk 28 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રાહુલ ગાંધી સામે ફરિયાદ, બંધારણ બદલવાના દાવા અંગે રામદાસ આઠવલેએ ચૂંટણી પંચને કરી ફરિયાદ કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A)ના અધ્યક્ષ રામદાસ આઠવલેએ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. By Connect Gujarat 09 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ સુપ્રીમ કોર્ટ કહ્યું આર્ટિકલ 21બંધારણની આત્મા, વાંચો હાઇકોર્ટનો શું દિશા નિર્દેશ આપ્યા ! By Connect Gujarat 03 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ આર્થિક અનામત બાબતે સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો, કહ્યું EWS આપવાથી બંધારણની કોઈ કલમનો નથી થતો ભંગ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10% અનામતની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે. By Connect Gujarat 07 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : સ્ટેશન સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને જિલ્લા ભાજપા દ્વારા ફુલહાર કરાયા ભારતીય બંધારણના ઘડવૈયા એટલેકે ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરને જન્મજયંતી નિમિતે ભરુચ જિલ્લાના સ્ટેશન પાસે આવેલ આંબેડર્કની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ આપવામાં આવી.. By Connect Gujarat 14 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn