અંકલેશ્વર : આદર્શ નિવાસી શાળા ખાતે ભાજપ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરાય, વિદ્યાર્થીઓને સંવિધાનનો હેતુ સમજાવ્યો...
ભારતીયતા આપણો રાષ્ટ્રધર્મ છે, અને સંવિધાન આપણો ધર્મગ્રંથ છે. ત્યારે આ ગૌરવશાળી ગ્રંથના મૂલ્યોને ઉજાગર કરવાનો અવસર એટલે સંવિધાન ગૌરવ અભિયાન..