અમદાવાદ: કોરોના ઇફેક્ટ,AMTS-BRTS બસમાં 50% કેપેસિટી સાથે જ મુસાફરી કરી શકાશે
ગુજરતામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે.
ગુજરતામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે.
સતત બીજા વર્ષે પ્રસિદ્ધ તરણેતરનો મેળો રહેશે બંધ, કોરોનાની ત્રીજી લહેરની ભિતીને પગલે લેવાયો નિર્ણય.
છેલ્લા 2 વર્ષથી એમ્બ્રોડરી-જરી ઉદ્યોગમાં આવી આર્થિક મંદી, વ્યવસાય વેરો સહિતના અન્ય ટેક્સમાં રાહત મળે તેવી માંગ.
રાજયમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ આપવાની શરૂઆત.
કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બનતા મલ્ટીપ્લેક્સો બંધ, મલ્ટીપ્લેક્સને રાબેતા મુજબ કરવા સંચાલકો દ્વારા ઉઠી માંગ.