જૂનાગઢ : મગફળીના પાકમાં મુંડા જીવાતના ત્રાસથી ખેડૂતો પરેશાન, સરકાર પાસે સહાયની અપીલ
જુનાગઢ સહિતના વિસ્તારમાં ખેડૂતોનો મોટો પાક નુકસાન પામ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાંચ વીઘામાં વાવેલો મગફળીના પાકમાંથી ત્રણ વીઘાનો પાક બગડી ગયો છે.
જુનાગઢ સહિતના વિસ્તારમાં ખેડૂતોનો મોટો પાક નુકસાન પામ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાંચ વીઘામાં વાવેલો મગફળીના પાકમાંથી ત્રણ વીઘાનો પાક બગડી ગયો છે.
કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી
સાપુતારા ગિરિમથક ખાતે વાદળછાયું વાતાવરણ વચ્ચે ધોદમાર વરસાદ વરસતા અહીંનું વાતાવરણ આહલાદક બન્યું
શહેરમાં રાત્રીના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાનની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે