ભરૂચભરૂચ : ઝઘડીયાના ધારાસભ્યએ અતિ બિસ્માર રોડ-રસ્તા અંગે જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી… ભરૂચ જિલ્લાના ઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીતેશ વસાવાએ જિલ્લા કલેક્ટરને સંબોધીને તાલુકાના અતિ બિસ્માર રોડ-રસ્તાને લઇ પત્ર લખી રજૂઆત કરી છે. By Connect Gujarat 15 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વર-વાલિયા સ્ટેટ હાઇવે બિસ્માર, કોંગ્રેસના આગેવાનો દ્વારા ચક્કાજામ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન ભરૂચના ઝઘડિયા વિધાનસભા કોંગ્રેસ દ્વારા અંકલેશ્વર-વાલિયા સ્ટેટ હાઇવે બિસ્માર બનતા કોંઢ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવાયો હતો By Connect Gujarat 03 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદમાં 220 જેટલા રોડ બેસી જાય તેવી સ્થિતિ, આ તો કયા પ્રકારની પ્રીમોંસૂન કામગીરી..? જયારે ચોમાસુ નજીક આવે ત્યારે તંત્ર પ્રિમોન્સુન પ્લાનના નામે માત્ર ખોદકામ કરી મૂકી દે છે. જેની સામે જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. By Connect Gujarat 22 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : મહુવાની નેસવડ ચોકડી પાસેનો રસ્તો જોઇ કદાચ "ખાડા"ઓ પણ શરમાય જશે સામાન્ય રીતે દિવાળી બાદ રસ્તાઓ ટનાટન બની જતાં હોય છે પણ મહુવાની નેસવડ ચોકડી પાસેનો રસ્તો જોઇ કદાચ ખાડાઓ પણ શરમાય જાય તેવી હાલત છે By Connect Gujarat 04 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા: પાલનપૂર શહેર બન્યું ખાડાનગર, રૂ.75 લાખની ગ્રાન્ટ ફાળવાય છતા પરિણામ શુન્ય એક સમયે નવાબી અને અત્તરોના નગર તરીકે ઓળખાતું પાલનપુર શહેર આજે પાલિકાના અણધડ વહીવટના કારણે ખાડાનગર બની ગયું છે By Connect Gujarat 02 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચમંત્રી પુર્ણેશ મોદી એક નજર આ તરફ પણ નાંખો, જુઓ રસ્તાઓના કેવા છે હાલ રાજયના કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદીએ ખાડા પુરો અભિયાન શરૂ કર્યું છે પણ ભરૂચનો નંદેલાવ ફલાયઓવર અને અંકલેશ્વરમાં ઉમા ભવન પાસે આવેલાં ફાટક પાસે રસ્તાના ખસ્તા હાલ છે. By Connect Gujarat 06 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn