PM મોદીએ વારાણસીથી સતત ત્રીજી વખત નોંધાવી ઉમેદવારી, ગંગા આરતી-કાલ ભૈરવ મંદિરે કર્યા દર્શન
આ દરમિયાન અમિત શાહ, નડ્ડા, રાજનાથ સિંહ સહીત એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા.
આ દરમિયાન અમિત શાહ, નડ્ડા, રાજનાથ સિંહ સહીત એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા.
અયોધ્યામાં રામ નવમી (17 એપ્રિલ)ના દિવસે રામલલ્લાનો દરબાર 20 કલાક ભક્તો માટે ખુલ્લો રહેશે. મંગળા આરતી બાદ બ્રહ્મ મુહૂર્તમાં બપોરે 3:30 કલાકે રામલલ્લાના દર્શન શરૂ થશે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના પ્રથમ દિવસે 2 લાખ જેટલા માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
ગીર સોમનાથમાં પૌરાણિકતાના સ્મરણ સાથે છાત્રોડા ગામે દિવ્યાંગો એવા પ્રભુજીને બાબા અમરનાથની ગુફાના દર્શન સ્થાનિકોએ કરાવ્યા હતા
સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર સોમનાથ ધામમાં શ્રીરામ મંદિરના લાઈવ દર્શન હવે વિશ્વભરના શ્રદ્ધાળુઓ કરી શકશે.
હિન્દૂધર્મની આસ્થાનું પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આજે રાત્રીના 12 કલાકે અદભુત નઝારો જોવા મળ્યો હતો.