કેદારનાથ-બદ્રીનાથમાં દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી, દાનમાં આપ્યા આટલા કરોડ રૂપિયા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી બદ્રીનાથ અને કેદારનાથ પહોંચીને વિશેષ પૂજા અર્ચના કરી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી બદ્રીનાથ અને કેદારનાથ પહોંચીને વિશેષ પૂજા અર્ચના કરી
તહેવારોની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં પ્રવાસીઓ વેકેશન પર જાય છે, તો પછી શ્રદ્ધાળુઓ ધાર્મિક યાત્રાએ જાય છે. આ માટે દેશભરના મંદિરોમાં ઉત્સવનો માહોલ છે.
પુષ્પા એક્ટર અલ્લુ અર્જુન પરિવાર સાથે અમૃતસર પહોંચી હતી. જ્યાં તેણે ગોલ્ડન પેન્ટલ જોયું. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની એક ઝલક પણ શેર કરી છે. આજે અભિનેતા તેની પત્નીનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
ભરૂચના ઓસારા ગામે વિશ્વશાંતિ મહાકાળી માતાનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રીમાં નવદુર્ગા, અંબા, બહુચર, કાલિકાના પૂજા-અર્ચનાનું મહા પર્વ આગામી દિવસોમાં શારદીય નવરાત્રી આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રીજીના દર્શને પહોંચ્યા, કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું
ઇસ્લામ ધર્મના તહેવાર મોહરમની જૂનાગઢમાં પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે મોહરમના નવમા દિવસે ચાંદીની સેજ પળમાં આવતી હોય છે