બનાસકાંઠા: પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન,ગુજરાતમાં દારૂબંધી અંગે આપી પ્રતિક્રિયા
બનાસકાંઠાના પાલનપુર ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને પીઢ રાજકારણી શંકરસિંહ વાઘેલાએ રાજકીયક્ષેત્રે પોતાની સક્રિયતાના દર્શન કરાવ્યા હતા.
બનાસકાંઠાના પાલનપુર ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને પીઢ રાજકારણી શંકરસિંહ વાઘેલાએ રાજકીયક્ષેત્રે પોતાની સક્રિયતાના દર્શન કરાવ્યા હતા.
અંકલેશ્વરની યાદગાર ટ્રાવેલ્સમાં દમણથી વિદેશી દારૂનો જથ્થો લઈને આવેલ ત્રણ મહિલા સહિત બસ ચાલકની પોલીસે ધરપકડ કરી હતી,
સુરત શહેરમાં દિવાળીની રજાઓ શરૂ થવાની સાથે જ પાર્ટીઓનો દોર પણ શરૂ થઈ ગયો છે, ત્યારે પાલ-દાંડી રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલના રંગમાં ભંગ પાડી પોલીસે 17 નબીરાઓની અટકાયત કરી હતી.
સુરતમાં ઉમરા પોલીસ સ્ટેશન બાદ હવે ડુમસ પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયા મહિલા ઈન્ફ્લુએન્સર યુવતીઓ સહિત બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
અંકલેશ્વર શહેરના બે અલગ અલગ સ્થળોએથી પોલીસે કુખ્યાત બુટલેગર સુજાતખાન પઠાણે સંતાડી રાખેલ ૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક રખેવાળને ઝડપી પાડ્યો હતો.