Connect Gujarat

You Searched For "decorated"

ગાંધીનગરનો આ નજારો તમારી આંખો આંજી દેશે: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ ગાંધીનગરને દુલ્હનની જેમ શણગારાયુ

5 Jan 2024 12:53 PM GMT
PM મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ...

સોમનાથ મહાદેવને આજે શ્રાવણ વદ નોમના દિવસે કમળ પુષ્પ શૃંગાર કરવામાં આવ્યો

8 Sep 2023 5:16 PM GMT
શ્રાવણમાસના અંતીમ દિવસોમાં ભક્તો મહાદેવ ના દર્શન માટે દુર-દુર થી આવી રહ્યા છે. ભક્તો વૈવિદ્યતા સભર દર્શનનો લાભ મળે તેવા શુભ આશયથી કમળ પુષ્પ શૃંગાર...

ગીર સોમનાથ: ભાલકા તીર્થ ખાતે જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી, ભગવાન શ્રીકૃષ્ણને સવા લાખ ફૂલોથી શણગાર કરાયો

8 Sep 2023 6:08 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના ભાલકા તીર્થ ખાતે જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

કૃષ્ણ સપ્તમી પર સોમનાથ મહાદેવને કેસરિયા પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો

6 Sep 2023 4:31 PM GMT
શ્રાવણ કૃષ્ણ સપ્તમીના અવસર પર સોમનાથ મહાદેવને શૌર્ય અને ત્યાગના પ્રતિક સમાન કેસરિયા પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ...

ભરૂચ : ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દાદાને 25 હજારથી વધુ ચોકલેટનો ભવ્ય શણગાર કરાયો...

2 Sep 2023 11:37 AM GMT
વોર્ડ નંબર 7માં આવેલ ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે કષ્ટભંજન દાદાને ચોકલેટનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

ગીર સોમનાથ: સુત્રાપાડાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવને શ્રાવણ માસ નિમિત્તે ચંદ્રયાનનો કરાયો શૃંગાર

29 Aug 2023 6:34 AM GMT
જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવને ચંદ્રયાનનો શૃંગાર કરવામાં આવ્યો હતો

સાબરકાંઠા: હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે શિવજીને ચંદ્રયાન-૩ની સફળતા માટે વિશેષ શણગાર કરાયો

23 Aug 2023 5:55 AM GMT
જિલ્લાના હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે ચંદ્રયાન-૩ની સફળતા માટે ભગવાન શિવને શણગાર સાથે આરતી કરવામાં આવી હતી

બોટાદ : કષ્ટભંજન દાદાના સિંહાસનને રથયાત્રાનો ભવ્ય શણગાર કરાયો, પ્રત્યક્ષ દર્શન કરી ભાવિકો ધન્ય થયા...

20 Jun 2023 10:41 AM GMT
વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે અષાઢી બીજના પવિત્ર દિને દાદાના સિંહાસનને રથયાત્રાનો ભવ્ય શણગાર...

વડનગરી વડોદરામાં અમદાવાદના કલાકારોએ વડને ઇકો ફ્રેન્ડલી કલરથી સુશોભિત કર્યા, પર્યાવરણવાદીઓમાં ઉદાસીનતા..!

18 May 2023 11:06 AM GMT
વડોદરા શહેર જે સંસ્કારી નગરીની સાથે સાથે વડનગરી તરીકે પણ પ્રખ્યાત છે. વડોદરા શહેરમાં મોટી માત્રામાં વડ આવેલા છે.

મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવ્યું બદ્રી વિશાલનું ઘર, આજથી બંધ થશે મંદિરના દરવાજા.!

19 Nov 2022 3:18 AM GMT
શિયાળાની ઋતુ માટે આજે શનિવારે બપોરે 3.35 કલાકે બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવામાં આવશે.

ભરૂચ શહેર તથા જિલ્લાના મંદિરોમાં દેવી-દેવતાઓને દેશભક્તિના વાઘા અને તિરંગાનો શણગાર કરાયો...

15 Aug 2022 9:23 AM GMT
આઝાદીના અમ્રુત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે,

ગીર સોમનાથ : 2600 કિલો કેરીથી વિભુષીત સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી...

13 Jun 2022 3:54 PM GMT
સોમનાથ મહાદેવને 2600 કિલો કેરીનો મનોરથ કરાયો કેરીથી વિભુષીત મહાદેવના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા કેરીનો પ્રસાદ 10 હજારથી વધુ બાળકોને વિતરણ કરાશે