ગીર-સોમનાથ : દિલ્હીના સીએમ અને આપ નેતા અરવિંદ કેજરીવાલે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજા ચડાવી
CM અરવિંદ કેજરીવાલે બોટાદ લઠ્ઠાકાંડ મામલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તમામ મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે.
CM અરવિંદ કેજરીવાલે બોટાદ લઠ્ઠાકાંડ મામલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તમામ મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વીજળી મુદ્દે રાજનીતિ ગરમાઈ છે,
ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહી છે.ત્યારે વધુમાં વધુ સંગઠન મજબૂત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી વચ્ચે ગઠબંધન ની વાતો શરૂ થઈ હતી
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવત માને આજે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.
દીલ્હી અને ગુજરાત સરકાર વચ્ચે ઘમાસાણ આમ આદમી પાર્ટીએ જીતુ વાઘાણી સામે ખોલ્યો મોરચો શાળાઓ અંગે ભાજપ અને આપ વચ્ચે જંગ
ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય ધમાસાણ શરૂ થઇ ગયું છે.