વડોદરા: વાઘોડિયા રોડ પર આવેલ ભાથીજી મહારાજની દેરી તોડી પડાય, લોકોએ નોંધાવ્યો ભારે વિરોધ
મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ ભાથીજી મહારાજની દેરી તોડી પાડવામાં આવતા વિવાદ ઉભો થયો છે.
મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ ભાથીજી મહારાજની દેરી તોડી પાડવામાં આવતા વિવાદ ઉભો થયો છે.
ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે જંગલની જમીનમાં ઝુંપડા બનાવી દેવાનો વિવાદ વધુ વકયૉ છે.
હાટકેશ્વર બ્રિજ મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું એક્સપર્ટ કમિટીના રિપોર્ટ બાદ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે અસુરક્ષિત બનેલી ઇમારતોને તોડી પાડવાની ઝુંબેશ આજથી શરૂ થશે.