નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાને માલપુઆ અર્પણ કરો, બુદ્ધિ અને કીર્તિમાં થશે વધારો
આ દિવસે માઁ કુષ્માંડાને માલપુઆ અને ખીરનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી બુદ્ધિ, પ્રસિદ્ધિની સાથે નિર્ણય લેવાની ક્ષમતા વધે છે.
આ દિવસે માઁ કુષ્માંડાને માલપુઆ અને ખીરનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી બુદ્ધિ, પ્રસિદ્ધિની સાથે નિર્ણય લેવાની ક્ષમતા વધે છે.
જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમાં આજે આપણે કરીશું અમદાવાદનાં નગરદેવી ભદ્રકાળી માતાજીનાં દર્શન. આ મંદિર સાથે અનેક રોચક કથાઓ પણ જોડાયેલી છે
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનના પર્વ નવરાત્રી દરમ્યાન પાવાગઢના મહાકાળી મંદિરે શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ત્યારે તંત્ર દ્વાર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે
ભરૂચના ઓસારા ગામે વિશ્વશાંતિ મહાકાળી માતાનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
આજથી શરૂ થતાં નવલા નોરતાના પ્રથમ નોરતે નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત હરસિધ્ધિ માતાની મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું
નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022 થી શરૂ થઈ રહી છે. નવ દિવસ ચાલનારા આ ઉત્સવમાં માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
આજથી શરૂ થતાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્રસમા અંબાજીના ધામમાં વહેલી સવારથી જ માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.