શરદ પૂર્ણિમા એટલે કોજાગરી પૂર્ણિમા પર કરો આ ઉપાય
અશ્વિન મહિનાનો છેલ્લો દિવસ એટલે શરદ પૂર્ણિમા છે. શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
અશ્વિન મહિનાનો છેલ્લો દિવસ એટલે શરદ પૂર્ણિમા છે. શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
અંકલેશ્વર શહેર ખાતે સાંઈબાબાની 104મી પુણ્યતિથિ નિમિત્તે પાલખી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળૂઓ જોડાયા હતા
અશ્વિન મહિનાના શુક્લ પક્ષની અગિયારસને પાપાંકુશા એકાદશી વ્રત તરીકે ઓળખવામાં આવે છે.
વિશ્વપ્રસિદ્ધ રૂપાલના વરદાયિની માતાનો પલ્લી મેળો સદીઓની પરંપરા મુજબ રૂપાલમાં નીકળી પલ્લી યાત્રા
ભાવનગરના શક્તિધામ ભંડારીયામાં આજે પણ 300 વર્ષ જૂની ભવાઈ નાટકની પરંપરા મુજબ નવરાત્રીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે
શારદીય નવરાત્રીનું આજે નવમું નોરતું, માતા સિદ્ધિદાત્રીને સમર્પિત મહાનવમી તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે, માઁ દુર્ગાના અંતિમ સંપૂર્ણ સ્વરૂપની નિયમો દ્વારા પૂજા કરવામાં આવે છે.
મહાઅષ્ટમી સોમવારે એટલે કે 3જી ઓક્ટોબરે અને મહાનવમી 4 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહી છે. તો આવો જાણીએ આ બે દિવસોના મહત્વ વિશે.
બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનો પાંચમથી પ્રારંભ, દુર્ગાષ્ટમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે