વડોદરા : વર્ષ 2023ની પ્રથમ શનિવારી અમાસે તીર્થક્ષેત્ર કરનાળી ખાતે કુબેર ભંડારીના દર્શને ઉમટ્યા ભક્તો...
હિન્દુ શાસ્ત્રોમાં ધાર્મિક રીતે ભારે મહત્વ ધરાવતી શનિવારી અમાસ આજે પોષી મહા શનિવારી અમાસ હોય,
હિન્દુ શાસ્ત્રોમાં ધાર્મિક રીતે ભારે મહત્વ ધરાવતી શનિવારી અમાસ આજે પોષી મહા શનિવારી અમાસ હોય,
જેના દર્શન માત્રથી પાપો નષ્ટ થાય છે, એવી પાવન સલીલા માઁ નર્મદા તેના ભક્તોને ડગલેને પગલે પોતાના હોવાનો અહેસાસ કરાવે છે. વિશ્વની આ એકમાત્ર નદી છે
આજે પોષી પૂનમ એટલે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ. ત્યારે અંબાજી સહિત વિવિધ મંદિરોમાં ઉજવણી થઈ રહી છે.
દેશમાં વધતાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આયોજિત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હરિભક્તોને પ્રવેશ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. ગઈકાલે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સવારથી આ નગરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું
નવાબોઠા સ્થિત નર્મદા તટે માર્કંડ ઋષિએ ભગવાન શિવની આરાધના કરી એવો જળકુંડ દયનીય હાલતમાં જોવા મળતા શ્રધ્ધાળુઓમાં નિરાશા ફેલાઈ છે.