Connect Gujarat

You Searched For "Dhirendra Shastri"

વડોદરા : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પહોચ્યા વડોદરાની મુલાકાતે, શ્રીજીને અર્પણ કરાયું સોનાનું સિંહાસન....

19 Sep 2023 9:21 AM GMT
ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાંડિયાબજાર આશીર્વાદ ગણેશજીને અંદાજે 1 કરોડના ખર્ચે તૈયાર કરાયેલું સોનાનું સિંહાસન અર્પણ કર્યું

વડોદરા : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહેન્દ્રપુરી બાલાજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત...

21 Jun 2023 9:23 AM GMT
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા શહેરના આજવા રોડ પર નિર્માણ પામેલ મહેન્દ્રપુરી બાલાજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહ્યા...

રાજકોટમાં આજે યોજાશે બાગેશ્વરધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર

1 Jun 2023 3:53 AM GMT
રાજકોટમાં આજે બાગેશ્વરધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આજે સાંજે રેસકોર્સનાં મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે. દિવ્ય દરબારમાં આવતા ભક્તો...

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શનાર્થે પહોંચ્યા,દેવાધિદેવ મહાદેવ સામે શીશ ઝુકાવ્યુ

31 May 2023 12:24 PM GMT
બાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રીએ પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથમાં શીશ ઝુકાવ્યુ હતું અને દેવાધિદેવ મહાદેવની આરાધના કરી હતી

સુરત: બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના પહેલા દરબારનું કાઉન્ટડાઉન શરૂ,ધોમધખતા તાપમાં લોકો ઉમટ્યા

26 May 2023 9:48 AM GMT
કાપડનગરી સુરતમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો પહેલો દરબાર યોજાવા જઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે

સુરત: બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાતમાં આજે પહેલો દિવ્ય દરબાર યોજાશે, સેંકડો લોકો ઉમટવાની શક્યતા

26 May 2023 4:57 AM GMT
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગઈકાલથી ગુજરાતમાં ધામા નાખ્યા છે. આગામી 10 દિવસ સુધી તેઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં દિવ્ય દરબાર અને કથા કરશે. ત્યારે...

અમદાવાદ : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની એક ઝલક જોવા લોકો ઉમટ્યા, વટવા રામકથા મેદાનમાં કર્યું સંબોધન

25 May 2023 2:29 PM GMT
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું અમદાવાદ ખાતે આગમનઅમરાઈવાડી જતાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોનું અભિવાદન ઝીલ્યુંગુજરાતના પાગલો, તમે કેમ છો..? કહી...

બાબા બાગેશ્વરે કેરલા સ્ટોરી ફિલ્મ અંગે આપ્યું નિવેદન, તમામ હિંદુઓ સૂઈ રહ્યા છે

21 May 2023 7:39 AM GMT
બાબા બાગેશ્વરે કેરલા સ્ટોરી પર નિવેદન આપ્યું છે કે, ‘આ એક સત્ય ઘટના પર આધારિત સ્ટોરી છે.

અમરેલી: ભક્તિ બાપુ દ્વારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને આપવામાં આવ્યો આવકાર,વિરોધીઓ પર કરાયા પ્રહાર

20 May 2023 8:18 AM GMT
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ક્યાંક સત્કાર તો ક્યાંક વિરોધ થઈ રહ્યો છે

ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ શંકરસિંહ વાઘેલાનું નિવેદન, આ BJPનું માર્કેટિંગ છે, ધર્મના નામે ધતિંગ કરનારા ભૂખ્યા નથી રહેતા

19 May 2023 8:50 AM GMT
ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ વિવાદ વધી રહ્યો છે. આ તરફ હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું...

સુરત : બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની તૈયારીઓ શરૂ, કારખાદારોના વિરોધ સામે ધારાસભ્ય સંગીતા પાટીલની પ્રતિક્રિયા

18 May 2023 10:29 AM GMT
બાગેશ્વર ધામમાં પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતના લીંબયાતના નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબાર કાર્યક્રમ યોજનાર છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીને તેજ પ્રતાપ યાદવની ખુલ્લી ચેતવણી, પટનામાં છે 5 દિવસીય ભવ્ય કથાનું આયોજન

28 April 2023 6:50 AM GMT
બાગેશ્વર ધામના આચાર્ય પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે.