ગુજરાત સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા આર્ય સમાજ દ્વારા આર્ય વીરાંગનાઓ માટે 7 દિવસીય તાલીમ શિબિર યોજાય... પ્રથમવાર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે આર્ય સમાજ દ્વારા આર્યવીર વીરાંગનાઓ માટે 7 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 08 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાની સામાજિક સંસ્થાનો સેવાયજ્ઞ, લોકોને ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કર્યું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પશુ-પક્ષીઓ માટે અનુકરણીય કાર્ય કરવામાં આવ્યું છે. By Connect Gujarat 15 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના પક્ષીપ્રેમી દ્વારા 40 હજાર ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ, ચકલીનો અવાજ ફરી ગુંજતો કર્યો... જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના શંભુભાઈ કે, જેમના દ્વારા ચકલી બચાવવા માટેનું ચાલી રહેલું અભિયાન આજે અનેક લોકો માટે પ્રેરણાદાયી બન્યું છે. By Connect Gujarat 20 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ધ્રાંગધ્રા ખાતે નિર્માણ પામનાર અદ્યતન હોસ્પિટલનો શિલાન્યાસ સંપન્ન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્કાર ધામ દ્વારા સેવાના હેતુ માટે અધતન ૧૦૦ બેડની હોસ્પિટલ જરૂરીયાતમંદ દર્દીઓ માટે શરૂ કરવામાં આવી રહી છે. By Connect Gujarat 13 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં આપની રેલીમાં રાઘવ ચઢ્ઢા રહ્યા ઉપસ્થિત, ભાજપ-કોંગ્રેસ પર કર્યા પ્રહાર સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આમ આદમી પાર્ટીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાઘવ ચઢ્ઢા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat 22 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : રૂ. 2 લાખની ચલણી નોટના દિવ્ય શણગાર સાથે ધ્રાંગધ્રા સ્થિત મહાલક્ષ્મી મંદિરે કરાય ધનતેરસની ભવ્ય ઉજવણી… સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત મહાલક્ષ્મી માતાના મંદિરે આજે ધનતેસરના પાવન અવસરે રૂપિયા 2 લાખની ચલણી નોટોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો By Connect Gujarat 22 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે સાતમ નિમિતે ભક્તોનું ઘોડાપુર ઉમટયું, મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ આજરોજ શીતળા સાતમના પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું By Connect Gujarat 18 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ઓર્ગેનિક "કમલમ" ફ્રુટની ખેતી કરી ધ્રાંગધ્રાના ખેડૂતે મેળવી બમણી આવક, અન્ય ખેડૂતોને આપી પ્રેરણા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત દ્વારા ઓર્ગેનિક કમલમ ફ્રુટના વાવેતરથી બમણી આવક મેળવી છે, By Connect Gujarat 01 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: 600 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટે ફસાય જિંદગી, આર્મીએ હાથ ધર્યું દિલધડક રેસક્યું ઓપરેશન સુરેન્દ્રનગરમાં 600 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટ સુધી બાળકી ફસાય, ધ્રાંગધ્રામાં આર્મી દ્વારા કરવામાં આવ્યું રેસક્યું ઓપરેશન By Connect Gujarat 29 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn