ભરૂચ: ધુળેટી પર્વ પર નદી-કેનાલમાં ડૂબી જવાના 5 બનાવ, ફાયર વિભાગ દોડતું રહ્યું
ભરૂચમાં ધુળેટીનું પર્વ દુર્ઘટનાઓની વણઝારા લઈને આવ્યું હતું.જિલ્લામાં નદી અને કેનાલમાં ડૂબી જવાના અલગ અલગ પાંચ બનાવો બન્યા હતા.
ભરૂચમાં ધુળેટીનું પર્વ દુર્ઘટનાઓની વણઝારા લઈને આવ્યું હતું.જિલ્લામાં નદી અને કેનાલમાં ડૂબી જવાના અલગ અલગ પાંચ બનાવો બન્યા હતા.
ભરૂચ જિલ્લાભરમાં રંગોત્સવની શાંતિમય અને હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી છે,ત્યારે અંકલેશ્વર દક્ષિણ છેડાના નર્મદામૈયા બ્રિજ નીચે આવેલા કોવિડ સ્મશાનના નદી
ભરૂચના ભોઈવાડ વિસ્તારના યુવાનો દ્વારા અનોખી રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. યુવાનો દ્વારા ડોસાની અર્થી બનાવી ઘેર ઘેર ફેરવી હોળીના પૈસા
અંકલેશ્વરના પંચાટી બજાર યુવક મંડળ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ધુળેટીના પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રંગોના પર્વ ધૂળેટીની આજરોજ